ભવિષ્ય માલિકા ની કેટલીક મહત્વપૂર્ણ પંક્તિઓ –
“नारीए होइबे प्रबल। सती र धर्म हेब दुर ।।
पुरुष बसिथिबे घरे । नारी बुलिबे बार द्वारे ।।
गृहस्त कथा न सुणिबे । पुरुषे मुंड पोतिथिबे ।।
करिबे आत्महत्या जन। न सहि नारी कु-बचन।।”
छयालिश पटल…..(अच्युतानन्द दास)… पृष्ट- 185
“નારીએ હોઈબે પ્રબલ. સતી ર ધર્મ હેબ દુર.
પુરુષ બસીથીબે ઘરે. નારી બુલીબે બાર દ્વારે.
ગૃહસ્થ કથા ન સુણીબે. પુરુષે મુંડ પોતિથિબે.
કરિબે આત્મહત્યા જન. ન સહી નારી કુ-બચન.”
છ્યાલીશ પટલ… (અચ્યુતાનંદ દાસ)…પૃષ્ઠ – ૧૮૫
ભાવાર્થ-
કળિયુગ માં સ્ત્રીઓ ખરાબ કર્મો માં લિપ્ત રહેવાની સાથે અધર્મ અને અત્યાચાર કરશે જેના કારણે એમનું સતીત્વ નષ્ટ થઇ જશે. પુરુષો ઘર માં રહેશે જયારે સ્ત્રીઓ ઘર ની બહાર વિચરણ કરશે. ઘર ની સ્ત્રીઓ પુરુષો ની વાત નહિ માને એમની સાથે ખરાબ વર્તન કરશે તથા એમને અપશબ્દો પણ સંભળાવશે જેથી પુરુષો શરમ ના માર્યા માથું જુકાવીને રાખશે. આ કારણે અનેક લોકો આત્મહત્યા કરીને મરી જશે કારણ કે તેઓ સ્ત્રીઓ ના દુર્વચનો ને નહિ સહી શકે.
“જય જગન્નાથ”