મહાપુરુષ શ્રી અચ્યુતાનંદજી દ્વારા લખાયેલી કેટલીક દુર્લભ પંક્તિઓ અને તથ્ય–
“भूमिकम्पे प्रकम्पित होईबे धरणी, पहाड़ जंगल सब माटिरे मिसिब,
बिचित्र परिबर्तन पृथिबिरे हेब।”
“ભૂમીકમ્પે પ્રકમ્પિત હોઈબે ધરણી, પહાડ જંગલ સબ માટીરે મિસિબ, બિચિત્ર પરિબર્તન પૃથિબિરે હેબ.”
અર્થાત-
નજીક ના ભવિષ્ય માં તીવ્ર ગર્જના સાથે પૃથ્વી પર વારંવાર ભૂકંપ આવશે. બધી મોટી મોટી ઈમારતો ધરાશાયી થઇ જશે. બધા માટી નીચે દટાઈ જાશે. પહાડ અને જંગલો માટી માં મળી જશે અને આશ્ચર્યજનક પરિવર્તનો થશે. કઈ પણ પેહલા જેવું નહિ રહે. આ વિનાશકારી ભૂકંપ પછી સૂર્ય દેવ પશ્ચિમ માં ઉદય થઈને પૂર્વ માં અસ્ત થશે. આ બધા બદલાવ આવતા સમય માં જોવા મળશે.
“જય જગન્નાથ”