હવે જીવો
સિરોહી · લાઈવ જુઓ
જીવંત આર્કાઇવ

બધા ઉપદેશો

369 માં લેખો GU

ફક્ત ભક્તો જ પોતાની આંખો થી પ્રભુ ની દિવ્ય લીલાઓ જોશે

મહાપુરુષ શ્રી અચ્યુતાનંદદાસ દ્વારા લખાયેલી કેટલીક દુર્લભ પંક્તિઓ અને તથ્ય- ભવિષ્ય માલિકા માં ભગવાન મહાવિષ્ણુ તથા માં મહાલક્ષ્મી ના દિવ્ય વસ્ત્રાભૂષણ ના વિષય માં વર્ણિત છે કે દ્વાપર યુગ માં …

ભગવાન કલ્કિ ના દર્શન બધા ભક્તો ને નહિ થાય

મહાપુરુષ શ્રી અચ્યુતાનંદ જી દ્વારા લખાયેલી કેટલીક દુર્લભ પંક્તિઓ અને તથ્ય- "कहु अछिहेतु करी सुण सुज्ञ जने, कलीरे कलंकी रूप हेबे भगवान, कपटरे करूछन्ति लीला ए सँसारे कपटरे।" “કહુ અછીહેતુ કરી …

વિશ્વ ના સમસ્ત ભક્તોના વિષય માં પદ્મકલ્પટિકા માં વર્ણન છે

મહાપુરુષ શ્રી અચ્યુતાનંદ દ્વારા લખાયેલી કેટલીક દુર્લભ પંક્તિઓ અને તથ્ય- "बचिहिर चरणनख छटार महिमा रख्य संख्या कल्पे कल्पी नपारिले ब्रह्माजे।" “બચિહિર ચરણનખ છટાર મહિમા રખ્ય સંખ્યા કલ્પે કલ્પી…

મા ભદ્રકાલી વૈષ્ણવ ધર્મના ભક્તો સાથે શું કરશે?

મહાપુરુષ શ્રી અચ્યુતાનંદ દાસજી દ્વારા વૈષ્ણવ ભક્તો માટે લખાયેલ માલિકાની કેટલીક દુર્લભ પંક્તિઓ અને તથ્યો- “चोराईण नाबेले श्रीवृन्दावनरे प्रभुंक संगरे दलु , दाम सुदाम सुबल श्रीभछ पंचसखा संगेत…

કળિયુગમાં ભગવાન કલ્કિ પ્રથમ વખત સુદર્શન ચક્ર ધારણ કરશે

મહાપુરુષ શ્રી અચ્યુતાનંદ દાસજી દ્વારા લખાયેલ માલિકાની કેટલીક દુર્લભ પંક્તિઓ અને તથ્યો-   દ્વાપરયુગમાં મહાભારતના મહાન યુદ્ધમાં ભાગ લેનાર પરાક્રમી યોદ્ધાઓનો કળિયુગના અંતમાં એટલે કે વર્તમ…

અન્ય તમામ ધર્મોનો અંત આવશે

મહાપુરુષ શ્રી અચ્યુતાનંદ દાસજી દ્વારા લખાયેલ માલિકાની કેટલીક દુર્લભ પંક્તિઓ અને તથ્યો- "निराकार कर्म धर्म करिष्ट, इस्लाम, बौद्ध, जैन सरबे पड़िबे भाजी दम्भ गर्ब तांको जिबटी हजिलो जाइफलरो सुन्…