બ્રહ્માંડ તત્વના અનુસાર સંસારમાં ક્રમશઃ ચાર યુગોનો ભોગ થાય છે.. આ ચાર યુગો છે. સત્ય યુગ, ત્રેતા યુગ, દ્વાપર યુગ…
Browsing: ભવિષ્ય માલિકા
લગભગ ૬૦૦ વર્ષ પૂર્વે શ્રી કૃષ્ણ ના નિત્ય પંચસખાઓ દ્વારા આજ ના સમય વિષે માનવમાત્ર ના ઉદ્ધાર અર્થે કહેવામાં આવેલી અતિ ગુપ્ત વાણી
યુગ ચક્રના આધાર પર પહેલો સત્ય યુગ, બીજો ત્રેતા યુગ, ત્રીજો દ્વાપર યુગ અને અંતમાં કળિયુગનુ આગમન થાય છે. વર્તમાન…
સત્ય, ત્રેતા, દ્વાપર અને કળિયુગ આ ચારે યુગોમાં ભગવાનના પંચસખા આ ધરતી પણ જન્મ લે છે. યુગના અંતમાં ભગવાન વિષ્ણુના…
કળિયુગને ચતુર્યુગ ગણનાના અનુસાર ૪૩૨૦૦૦ વર્ષ ભોગ થવો જોઇએ. પરંતુ મનુષ્યકૃત પાપ કર્મોના કારણે, યુગની આયુ ક્ષય થઈ જાય છે…
શ્રીમદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને કહ્યુ છે કે, “यदा यदाहि धर्मस्य ग्लानिर्भवति भारत । अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् ॥४-७॥ परित्राणाय साधूनां…
૧. મહાત્મા પંચસખાઓએ ભવિષ્ય માલિકા ની રચના ભગવાન નિરાકાર જગન્નાથના નિર્દેશથી કરી હતી. ભવિષ્ય માલિકા માં મુખ્યત્વે કળિયુગના અંતના સંદર્ભમાં…
કળિયુગનો અંત થઈ ચુક્યો છે અને આ તથ્યને પ્રમાણ કરવા માટે મહાપુરુષ પંચસખાઓએ ભવિષ્ય માલિકા ગ્રંથોમાં સ્પષ્ટરૂપે ઘણા બધા લક્ષણો…
સત્ય યુગમાં ભગવાન વિષ્ણુએ અવતાર લઈને સંસારમાં, સત્ય, શાંતિ,દયા, ક્ષમા અને મૈત્રીની સંસ્થાપના કરી. તે સમયે, બધા મનુષ્ય શાસ્ત્રોના જ્ઞાતા…
પંચ સખાઓ દ્વારા લખાયેલા ભવિષ્ય માલિકા ગ્રંથ મુજબ કળિયુગમાં આ ધરા ધામમાં ભગવાનના ત્રણ અવતાર થશે. મહાપુરુષ અચ્યુતાનંદજીએ “જાઈ ફૂલ…
શાસ્ત્રીય માન્યતા અનુસાર, ભગવાનનો દસમો અવતાર એટલે કે કલ્કિ અવતાર “સમ્ભલ ગામમાં” જન્મ લેશે. આ હકીકતનો ઉલ્લેખ શ્રીમદ ભાગવત, શ્રીમદ…