હવે જીવો
સિરોહી · લાઈવ જુઓ
જીવંત આર્કાઇવ

બધા ઉપદેશો

369 માં લેખો GU

સમગ્ર વિશ્વ ની જનસંખ્યા ૮૦૦ કરોડ થી ઘટીને માત્ર ૬૪ કરોડ રહી જશે 

મહાપુરુષ શ્રી અચ્યુતાનંદ દાસજી દ્વારા લખાયેલ માલિકાની કેટલીક દુર્લભ પંક્તિઓ અને તથ્ય-   જેમ કે આપણે દરેક અવગત છીએ તેમ મહાભારત ના યુદ્ધ નું એક કારણ ભૂમિ વિવાદ હતો, બસ એ જ પ્રકારે વર્તમા…

સુધર્મા સભા માં નારદ વીણાવાદન કરશે 

મહામુની કપિલ તથા મહાપુરુષ અચ્યુતાનંદજી દ્વારા લખાયેલી કપિલ સંહિતા તથા ભવિષ્ય માલિકા ની કેટલીક દુર્લભ પંક્તિઓ તથા તથ્ય-   “बलराम हेबे राजा कान्हु परिचार, बसिब सुधर्मा सभा जाजनग्र ठार, व…

જગન્નાથપુરીથી એક પછી એક સતત સંકેત આવતા રહેશે.

મહાપુરુષ શ્રી અચ્યુતાનંદ દાસજી અને મહાપુરુષ શ્રી જગન્નાથ દાસજી દ્વારા લખાયેલ માલિકાની કેટલીક દુર્લભ પંક્તિઓ -   ભવિષ્ય માલિકાના "શ્રી કૃષ્ણ ગરુડ સંવાદ" માં ભગવાનની વાણી - પુરીની પવિત્ર…

કળિયુગના અંતના સંકેતો શું હશે

बाउंश गछ रे धान आरंभिबे, गव गछ रे नडिआ। आउ न बर्षिब से इंद्र राजन, कृषि होइब पडिआ।। कुकुर गाइबे यजुः वेद छंद, बग पढुथिबे गीता। एकाले जाणिबु बारंग सुंदर, कलि न्कर जिबा कथा।। બાઉંશ ગછ રે ધાન …

કળિયુગના અંતમાં, જ્યારે ભગવાન કલ્કિ નર શરીર ધારણ કરીને પૃથ્વી પર અવતરશે.

મહાપુરુષ શ્રી અચ્યુતાનંદ દાસજી દ્વારા લખાયેલ માલિકાની કેટલીક દુર્લભ પંક્તિઓ અને તથ્ય-   “शेष कली लीला भाव बुझाई कहिबि तो आगे सर्व राम चन्द्ररे कल्कि रूप होइबे माधव राम चन्द्र रे।" “શેષ…

ભગવાન કલ્કિ ના જન્મ તથા જન્મસ્થાન ના વિષય માં તથ્ય  

ભગવાન વ્યાસજી દ્વારા ભગવાન કલ્કિ ના જન્મ તથા જન્મસ્થાન ના વિષય માં મહાભારત માં લખેલી પંક્તિ તથા તથ્ય-   “संभल ग्राम मुख्यष्य ब्राह्मणस्यो महात्मन, भवने विष्णु यशस्य कल्कि प्रादुर्भाविष…

નજીક ના ભવિષ્ય માં માનવ જાતી ભયાનક વિનાશલીલા પોતાની આંખો થી જોશે

આવો જાણીએ ભવિષ્ય માલિકા ને પ્રમાણિત કરતા શાસ્ત્રો ના પ્રમાણ - "जथा चंद्र तथा तिस्य ब्रहस्पतिस्य बृहस्पति एक रासो मनुष्यन्तितदा भवितत कृतं।" “જથા ચંદ્ર તથા તિસ્ય બ્રહસ્પતિસ્ય બૃહસ્પતિ એક રાસ…

વિનાશકારી ભૂકંપ પછી સૂર્ય દેવ પશ્ચિમ માં ઉદય થશે - ભવિષ્ય માલિકા 

મહાપુરુષ શ્રી અચ્યુતાનંદજી દ્વારા લખાયેલી કેટલીક દુર્લભ પંક્તિઓ અને તથ્ય-   "भूमिकम्पे प्रकम्पित होईबे धरणी, पहाड़ जंगल सब माटिरे मिसिब, बिचित्र परिबर्तन पृथिबिरे हेब।" “ભૂમીકમ્પે પ્રકમ…

અહંકાર ના લીધે લોકો ભવિષ્ય માલીકા ની ઉપેક્ષા કરશે  

મહાપુરુષ શ્રી અચ્યુતાનંદ દાસજી દ્વારા લખાયેલી કેટલીક દુર્લભ પંક્તિઓ અને તથ્ય- "मर मर कही सर बीमरिबे अच्युतारह किस गला। चेतुआ पुरुषा चेतारे विहारे विहंता पुरुषा मला ।।" “મર મર કહી સર બીમરીબે…

માયા ના આવરણ ના લીધે મનુષ્યો અજ્ઞાનાંધકાર માં ડૂબેલા રહેશે 

મહાપુરુષ શ્રી બલરામદાસ દ્વારા લખાયેલી કેટલીક દુર્લભ પંક્તિઓ અને તથ્ય-   શાસ્ત્રો અનુસાર કળિયુગ ના અંતિમ ચરણ માં વર્ષા થવાના કોઈ નીતિ-નિયમ નહિ રહી જવા પામે, નિયમતઃ વર્ષા પોતાના નિશ્ચિત …

તપી-કપિ-ગોપી ભક્તો ને જ પ્રભુ પ્રેરણા દેશે 

મહાપુરુષ શ્રી અચ્યુતાનંદ દ્વારા લખાયેલી કેટલીક દુર્લભ પંક્તિઓ અને તથ્ય-   "शेष कली लीला भवतु आगे बुझाई कहिबे सर्वलो जाइफूलो कल्कि रूप धरिबे माधब।" “શેષ કલી લીલા ભવતુ આગે બુઝાઈ કહીબે સર…

માયા ના પ્રભાવ ના લીધે લોકો પ્રભુ ને ઓળખી નહિ શકે  

મહાપુરુષ શ્રી અચ્યુતાનંદજી દ્વારા લખાયેલી એક દુર્લભ પંક્તિ-   जोगी मानहे जोगा अंतना पाइबे आहू केमु समरहथा। जार लागी खेल तार लागी काहल से बेल कुकाल कथा।। જોગી માનહે જોગા અંતના પાઈબે આહૂ…

જ્ઞાની લોકો જ સૌથી વધુ ભ્રમિત રહેશે  

મહાપુરુષ અચ્યુતાનંદજી દ્વારા લખાયેલી એક પંક્તિ- "घोर कलीकाल थोयो ना रहिबो ज्ञानी हेबे जान बाट बडां, मंगो मंगुवालो बोलो ना मनिबे ज्ञान कही अकलणा।" "ઘોર કલીકાલ થોયો ના રહીબો જ્ઞાની હેબે જાન બ…

ચારેય યુગો ના ભક્તો હકીકત માં એક જ છે 

મહાપુરુષ શ્રી અચ્યુતાનંદ દ્વારા લખાયેલી કેટલીક દુર્લભ પંક્તિઓ અને તથ્ય- માનવ શરીર માં શ્રી ભગવાન ના આગમન ના વિષય માં બધા ને જ્ઞાત નહિ હોય. અર્થાત કળિયુગના અંત માં જે લોકો ભવિષ્ય માલિકા ગ્રં…

ભારત માં માત્ર ૩૩ કરોડ લોકો જ બચશે 

મહાપુરુષ શ્રી અચ્યુતાનંદ દ્વારા લખાયેલી કેટલીક દુર્લભ પંક્તિઓ અને તથ્ય- ત્રિભુવનપતિ ભગવાન કલ્કિ દ્વારા ધર્મ સંસ્થાપના સમયે તૃતીય વિશ્વયુદ્ધ પછી ભારત ની જનસંખ્યા અને પરિસ્થિતિઓ ના વિષય માં ઓ…

એક કરોડ લોકો માં માત્ર એક ભક્ત હશે

મહાપુરુષ શ્રી અચ્યુતાનંદ દ્વારા લખાયેલી કેટલીક દુર્લભ પંક્તિઓ અને તથ્ય ભક્તો દ્વારા શ્રી ભગવાન ને પ્રશ્ન - પ્રભુ, કળિયુગ ના અંત સમય માં અમે આપને કઈ રીતે ઓળખીશું? ત્યારે મહાપુરુષ અચ્યુતાનંદ …

સંપૂર્ણ વિશ્વ તથા હિમાલય ના બધા તપસ્યારત સાધુ સંત ભગવાન પાસે આવશે  

મહામુની કપિલ તથા મહાપુરુષ અચ્યુતાનંદદાસજી દ્વારા લખાયેલી કપિલ સંહિતા તથા ભવિષ્ય માલિકા ની કેટલીક દુર્લભ પંક્તિઓ અને તથ્ય-   "बलराम हेबे राजा कान्हु परिचार, बसिब सुधर्मा सभा जाजनग्र ठार…

કળિયુગના મધ્ય માં જ ધીરે ધીરે સત્યયુગનું આગમન થશે 

મહાપુરુષ શ્રી અચ્યુતાનંદદાસજી તથા મહાપુરુષ શ્રી શિશુઅનંતદાસજી દ્વારા ભવિષ્ય માલિકા માં પ્રભુ ના ધરાવતરણ ના સંબંધ માં લખાયેલી કેટલીક દુર્લભ પંક્તિઓ અને તથ્ય- “कली थाउ-थाउ सत्य केहुदिन हेबो क…